ભરૂચ : આમોદમાં રખડતાં પશુઓનો આતંક યથાવત, પાલિકાના મૌન સામે જનતામાં આક્રોશ..!
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં રખડતા પશુઓનો આતંક દિવસે દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આમોદ નગરપાલિકાના મૌન સામે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં રખડતા પશુઓનો આતંક દિવસે દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આમોદ નગરપાલિકાના મૌન સામે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
નગરપાલિકા તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે કે નાગરિકોએ પોતાના ઘરનાં ભૂગર્ભ કનેક્શન્સ પર લોખંડની જાળી લગાવવી જોઈએ જેથી ગટર જામ થવાની સમસ્યા ટાળી શકાય.
આમોદના નગરજનોને નિયમિત સફાઈ વેરો ભરપાઈ કરવા છતાં ગંદકી સહન કરવાની નોબત આવશે. આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા એક વર્ષથી અનિયમિત થતાં હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.