અમરેલી : માદરે વતનનું ઋણ ચૂકવવા સુરતના ઉદ્યોગપતિનો 1-2 નહી પણ 22 ચેકડેમો સ્વખર્ચે બાંધવાનો ધ્યેય...
માદરે વતનનું ઋણ ચૂકવવા બાલુભાઈ કાનાણી અને ચતુરભાઈ કાનાણી નામના 2 ભાઇઓએ બીડું ઝપડ્યું છે
માદરે વતનનું ઋણ ચૂકવવા બાલુભાઈ કાનાણી અને ચતુરભાઈ કાનાણી નામના 2 ભાઇઓએ બીડું ઝપડ્યું છે
અમરેલી મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં લોકોની પીડાની જાણે કાંઇ પડી ન હોય તેમ મંદ ગતિએ કામ ચાલી રહ્યું છે