નવસારી : આદિવાસી ખેડૂતોને જંગલ-જમીન અપાવવા કોંગી ધારાસભ્ય અનંત પટેલ મેદાને…
આદિવાસીઓને તેમના જંગલ જમીનમાં હક્કો ન મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની કોંગી ધારાસભ્ય અનંત પટેલે ચેતવણી આપી
આદિવાસીઓને તેમના જંગલ જમીનમાં હક્કો ન મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની કોંગી ધારાસભ્ય અનંત પટેલે ચેતવણી આપી
15મી ગુજરાત વિધાનસભામાં શિયાળા સત્રના પહેલા જ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આભાર પ્રસ્તાવ પર ચર્ચા મુદ્દે કોંગ્રેસે વોકઆઉટ કરી વિરોધ નોંધાવ્યો હતો.