આંધ્ર પ્રદેશમાં સાસરિયાઓએ જમાઈને થાંભલા સાથે બાંધી-વાળ ખેંચીને માર માર્યો, કારણ જાણી ચોંકી ઊઠશો..!
આંધ્ર પ્રદેશના એલુરુ જિલ્લામાં હિંસાનો એક કેસ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક યુવકને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યો અને તેને માર મારવામાં આવ્યો
આંધ્ર પ્રદેશના એલુરુ જિલ્લામાં હિંસાનો એક કેસ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક યુવકને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યો અને તેને માર મારવામાં આવ્યો
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અન્ય લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
કૃષ્ણા જિલ્લામાં, 25 વર્ષીય વ્યક્તિ, વામસી અને તેનો 21 વર્ષીય પિતરાઈ ભાઈ, વેંકટેશ, નાગાયલંકા નજીક કૃષ્ણા નદીમાં ડૂબી ગયા હતા જ્યારે એક વિસર્જન સમારોહમાં ભાગ લઈ રહ્યા હતા.
ચાર્જશીટ મુજબ, YSRCP સરકારે દારૂ વિતરણ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવા માટે દારૂ નીતિ ડિઝાઇન કરી હતી, જેનાથી આરોપી અધિકારીઓ મોટા કમિશન કમાઈ શક્યા હતા.
આંધ્રપ્રદેશના અન્નામૈયામાં અકસ્માતનો ભોગ બનેલી ટ્રકમાં કેરી ભરેલી હતી. લોકો કેરીની બોરીઓ ઉપર પણ બેઠા હતા. આ ટ્રકમાં 20 થી વધુ લોકો સવાર હતા.
ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો છે. આ બધા મંદિરો તેમના રહસ્યો અને ચમત્કારોને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આવું જ એક રહસ્યમય મંદિર આંધ્રપ્રદેશમાં છે.
આંધ્રપ્રદેશના અંકાપલ્લે જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી ફટાકડાની ફેક્ટરીમાં એક મોટી દુર્ઘટના બની હતી.
આંધ્રપ્રદેશમાં એક પિતાએ પોતાના બે સગીર બાળકોને પાણી ભરેલી ડોલમાં ડુબાડીને મારી નાખ્યા. આ પછી તેણે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી.