દાહોદ: ગરબાડાના નવાગામની જર્જરિત આંગણવાડીની છતમાંથી પોપડા પડ્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ...
નવાગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રમાં 47 જેટલા નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે. જોકે, આંગણવાડીમાં રજાના દિવસે છતના પોપડા પડતાં બાળકોનો આબાદ બચાવ થયો
નવાગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રમાં 47 જેટલા નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે. જોકે, આંગણવાડીમાં રજાના દિવસે છતના પોપડા પડતાં બાળકોનો આબાદ બચાવ થયો
જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની 21 આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા વિવિધ વાનગીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. જેનું નિરીક્ષણ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા