ગાંધીનગર: પશુપાલકોને રાજ્ય સરકારની ભેટ, 250 નવીન મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે
10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના હેઠળ ચાલુ વર્ષે 250 નવીન મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે
10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના હેઠળ ચાલુ વર્ષે 250 નવીન મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 17 હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે
લમ્પીના રોગનો પશુ ભોગ બની રહ્યા છે તેમાં અત્યાર સુધીમાં 51 પશુના મોત થયા છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે. હાલ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે