ભરૂચભરૂચ : GSTના કાયદાથી સંબંધિત હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદાને ઉદ્યોગસાહસિકોએ આવકાર્યો ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડનો આર્થિક બોજો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે By Connect Gujarat Desk 08 Jan 2025 18:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ઉકાઈ જમણાકાંઠા નહેર 36 દિવસ બંધ રહેતા પાણીની તંગીના એંધાણ, તંત્ર દ્વારા કરાયુ આગોતરું આયોજન અંકલેશ્વર તથા હાંસોટ તાલુકાને પાણી પુરૂ પાડતી ઉકાઇ જમણા કાંઠાની કેનાલને 16મીના બદલે હવે 21મી તારીખથી બંધ કરવામાં આવશે. 7 કરોડના ખર્ચે 22 જેટલી કેનાલના રીપેરિંગનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 15 Dec 2024 19:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ઉદ્યોગ મંડળની ચૂંટણી વચ્ચે રહેણાંક વિસ્તારના પ્રશ્નો ઉકેલવા સ્થાનિકોની માંગ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચુંટણી વચ્ચે નોટિફાઈડ રહેણાંક વિસ્તારના લોકોને સ્પર્શતા પ્રશ્નો અંગે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી સામે અનેક પ્રશ્રનાર્થો ખડા કર્યા છે. By Connect Gujarat 27 Jun 2024 17:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn