અંકલેશ્વર : નવી નગરી વિસ્તારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, નોંધાય પોલીસ ફરિયાદ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની નવી નગરી વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની નવી નગરી વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ કેટરર્સમાંથી બાળ સુરક્ષા એકમની ટીમે એક બાળ મજૂરને મુક્ત કરાવ્યો હતો.
સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર સ્થિત રૂપમ જવેલર્સની દુકાનની બાજુમાં બાકોરું પાડી ચોરી કરવાનો તસ્કરોએ પ્રયાસ કર્યો હતો
અંદાડા ગામે હાઈવેને અડીને આવેલ ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપમાં ગત રાતે એક સાથે સાત મકાનોના તાળાં તૂટતાં ખળભળાટ મચી જવા પામી છે.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી
અંકલેશ્વરના કાપોદ્રા ખાતે યોજાયેલા લોક ડાયરામાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના અંકલેશ્વર ખાતે કોન્ટ્રાક્ટરે મજૂરીના પૈસા ન આપતા પગપાળા નીકળેલા મજૂરોની પોલીસે ચોર સમજીને તેઓની અટકાયત કરી હતી,