ગુજરાત પર વાવાઝોડાની આફત, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી તમામ વ્યવસ્થા
અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત 'બિપરજોય' હવે અતિપ્રચંડ બની રહ્યું છે ત્યારે ગુજરાતનાં તમામ દરીયા કિનારા પર હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે
અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત 'બિપરજોય' હવે અતિપ્રચંડ બની રહ્યું છે ત્યારે ગુજરાતનાં તમામ દરીયા કિનારા પર હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે
મણિપુર હિંસા મણિપુરમાં ઘણા દિવસોની હિંસા બાદ સ્થિતિ સામાન્ય થવા લાગી છે. હિંસાને કારણે આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય કરતી ટ્રકોને સરહદની બહાર રોકવી પડી હતી,
બર્ફાની બાબા અમરનાથની પવિત્ર યાત્રા આગામી તા. 30 જૂનથી પ્રારંભ થનાર છે