સુરત જેલમાં બંધ નારાયણ સાંઈ 11 વર્ષ બાદ મળશે પિતા આસારામને, કોર્ટે આપી મંજૂરી
જોધપુર જેલમાં કેદ પિતા આસારામને એક દિવસ માટે મળવા દેવાની માંગ કરતી અરજી પુત્ર નારાયણ સાંઈએ કરી હતી.સુરતની જેલમાં કેદ નારાયણ સાંઈએ જામીન આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.