ભરૂચભરૂચ : વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન, જિલ્લા પોલીસવડાએ પાઠવી શુભેચ્છા... આજરોજ વિજયાદશમીના પાવન અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, By Connect Gujarat 05 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી પૂજાઆજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, જાણો શુભ સમય અને પૂજાની રીત શારદીય નવરાત્રી આજથી એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 4 ઓક્ટોબરે નવમી તિથિ સાથે સમાપ્ત થશે. By Connect Gujarat 26 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઆજે સર્વ પિતૃ અમાસ, જાણો શ્રાદ્ધ કરવાનો શુભ સમય અને રીત ભાદ્રપદની પૂનમથી શરૂ થતો શ્રાદ્ધ પક્ષ અશ્વિન મહિનાની અમસના દિવસે સમાપન થાય છે. આજે પિતૃપક્ષનો છેલ્લો દિવસ છે. આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરવાની સાથે તેમને પૃથ્વી પરથી વિદાય આપવામાં આવશે. By Connect Gujarat 25 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઆ નવરાત્રિમાં માતા દુર્ગા આવશે હાથી પર સવાર થઈને જાણો તે છે શુભ કે અશુભ શારદીય નવરાત્રિની શરૂઆત અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થશે. નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં માઁ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. By Connect Gujarat 14 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: અખાત્રીજના શુભ મુર્હુત પર રૂ.143 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું સી.એમ.ના હસ્તે લોકાર્પણ અમદાવાદમાં રૂ.143 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ પ્રકલ્પોનું સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat 03 May 2022Share Twitter Share Whatsapp LinkedIn