અમરેલી : સાવરકુંડલાના કલરવ બગડાએ શ્રીરામ - અયોધ્યા મંદિર પર અસ્મરણીય ગીત બનાવ્યું, તમે પણ સાંભળો...
હાલ ભગવાન શ્રીરામ અને અયોધ્યા મંદિર પર અનેક ગીતો લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના 15 વર્ષના બાળક કલરવ બગડાએ અસ્મરણીય ગીત તૈયાર કર્યું છે.