ભરૂચભરૂચ: ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં પનામાં રોગનો એટેક, ધરતીનો તાત ચિંતાતુર ભરૂચના ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં રોગનો પગ પેસારો થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ રોગમાં ગાંઠમાં સુકારો લાગે ત્યારબાદ આખુ થડ સુકાઈ જતા ઉભો પાક નષ્ટ થઈ રહ્યો છે. By Connect Gujarat Desk 02 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઉમલ્લાના ખેડૂતે ઝઘડીયા તાલુકાને અપાવ્યું ગૌરવ, વિદેશમાં કર્યા કેળાં એક્સપોર્ટ... ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા કેળનું વાવેતર કરાયા બાદ વિદેશમાં એક્સપોર્ટ કરતાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. By Connect Gujarat 29 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલગરમીમાં કેળાં થઈ જાય છે કાળા, તો અપનાવો આ 4 ટિપ્સ..... કેળાં એક એવું ફળ છે જે સરળતાથી બધે જ મળી રહે છે. કેળાં હેલ્થ માટે ખુબ જ લાભદાયી છે તેથી જ તેને સુપરફુડની કેટેગરીમાં રાખવામાં આવે છે. By Connect Gujarat 02 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યએનર્જીનું પાવર હાઉસ છે કેળાં, કિડની અને હદય માટે છે ખૂબ જ ફાયદાકારક કેળાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કેળામાં ઘણા પૌષ્ટિક તત્વો અને વિટામીન્સ હોય છે. જે સ્વાસ્થ્યને હેલ્ધી બનાવે છે. By Connect Gujarat 24 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn