બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ ફરી એકવાર ઈસ્કોન મંદિરને નિશાન બનાવ્યું !
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ ફરી એકવાર ઈસ્કોન મંદિરને નિશાન બનાવ્યું છે. શનિવારે રાજધાની ઢાકાના ઈસ્કોન મંદિરમાં આગ લાગી હતી.
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ ફરી એકવાર ઈસ્કોન મંદિરને નિશાન બનાવ્યું છે. શનિવારે રાજધાની ઢાકાના ઈસ્કોન મંદિરમાં આગ લાગી હતી.
અંડર-19 એશિયા કપની બીજી સેમિફાઈનલમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા 8 ડિસેમ્બરે ફાઈનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. જ્યારે શારજાહમાં
કિંગસ્ટન ટેસ્ટમાં બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 101 રને હરાવ્યું છે. આ જીત સાથે બાંગ્લાદેશી ટીમે 2 મેચની સિરીઝ 1-1થી ડ્રો કરવામાં સફળતા મેળવી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા ખાતે હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ લઘુમતીઓ પર હુમલા અને હત્યાઓ માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે.
મમતાએ સોમવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કહ્યું- બાંગ્લાદેશમાં અમારા પરિવારો છે, નજીકના લોકો, સંપત્તિઓ છે. ભારત સરકાર આ અંગે જે પણ વલણ અપનાવે તે અમે સ્વીકારીશું
બાંગ્લાદેશ અદાણી પાવર સાથે વીજ પુરવઠાની પુનઃ વાટાઘાટો કરવા માંગે છે. જો કે, હાઈકોર્ટના આદેશ પર શેખ હસીના સરકાર દ્વારા 25 વર્ષ માટે કરવામાં આવેલ વીજળી પુરવઠા કરારની પણ તપાસ કરવામાં આવી રહી છે.