બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાએ લઘુમતીઓ પર હુમલા માટે મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા !
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ લઘુમતીઓ પર હુમલા અને હત્યાઓ માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ લઘુમતીઓ પર હુમલા અને હત્યાઓ માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે.
મમતાએ સોમવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કહ્યું- બાંગ્લાદેશમાં અમારા પરિવારો છે, નજીકના લોકો, સંપત્તિઓ છે. ભારત સરકાર આ અંગે જે પણ વલણ અપનાવે તે અમે સ્વીકારીશું
બાંગ્લાદેશ અદાણી પાવર સાથે વીજ પુરવઠાની પુનઃ વાટાઘાટો કરવા માંગે છે. જો કે, હાઈકોર્ટના આદેશ પર શેખ હસીના સરકાર દ્વારા 25 વર્ષ માટે કરવામાં આવેલ વીજળી પુરવઠા કરારની પણ તપાસ કરવામાં આવી રહી છે.
બાંગ્લાદેશ ઇસ્કોને ગુરુવારે ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવી દીધા છે. સંસ્થાના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસ બ્રહ્મચારીએ ગેરશિસ્તતા (અનુશાસનહીનતા)નો
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર દમનનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સમ્મિલિત સનાતની જાગરણ જોતના પ્રવક્તા ચિન્મય પ્રભુની કોર્ટમાં સુનાવણી દરમિયાન ભડકેલી હિંસા
અમેરિકામાં લાંચના આરોપોથી ઘેરાયેલા અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી રહી છે. શેખ હસીના પીએમ હતા ત્યારે બાંગ્લાદેશમાં અદાણી ગ્રુપ સાથે થયેલા પાવર કરાર
BSFએ ત્રિપુરાના સબરૂમ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમાંથી 3 ભારતીય નાગરિકો છે, જ્યારે 2 બાંગ્લાદેશી નાગરિક છે.