અંકલેશ્વર: તહેવારોમાં ચોરી-ચિલઝડપના બનાવો અટકાવવા બેન્ક મેનજરોની પોલીસ સાથે બેઠક યોજાય !
નવરાત્રી અને દિવાળીના સમયમાં ચોરી અને ચીલઝડપના વધતા બનાવો અટકાવવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજર સાથે બેઠક યોજાઇ હતી
નવરાત્રી અને દિવાળીના સમયમાં ચોરી અને ચીલઝડપના વધતા બનાવો અટકાવવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજર સાથે બેઠક યોજાઇ હતી
ગુજરાત રાજ્યમાં છેલ્લા 4 દિવસથી સહકારી બેન્કિંગ સિસ્ટમ ખોરવાય ગઈ છે. જેના કારણે સુરતમાં કાર્યરત સહકારી બેંકોના પણ કરોડો રૂપિયાના વ્યવહારો અટવાય ગયા છે.
પેમેન્ટ એપ Paytmને હવે દેશની અન્ય ચાર અગ્રણી બેંકોનો સપોર્ટ મળી રહ્યો છે. આ મોટી બેંકો સાથે કામ કરીને પેટીએમની સેવાઓ પહેલા કરતા વધુ સારી બની છે.
ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.