બોટાદ :રાણપુર નજીક કોઝવેમાં BAPS મંદિરના સ્વામીની અર્ટિગા કાર તણાઈ, 2નાં મોત,સ્વામી લાપતા,4નો બચાવ
સાળંગપુર BAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
સાળંગપુર BAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
વીરપુરના સંત શિરોમણી જલારામ બાપા વિશે સ્વામીએ કરેલા બફાટ બાદ ઉગ્ર વિરોધનો વંટોળ ફૂંકાયો છે,જ્યારે સ્વામીઓની પાપલીલાઓ સામે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.