ભરૂચ: જંબુસરમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા નગરયાત્રા અને સભાગૃહનો લોકાર્પણ સમારોહ યોજાયો
ભરૂચના જંબુસર શહેરમાં મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે ભવ્ય નગર યાત્રા અને મહંત સ્વામી નૂતન સભાગૃહ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
ભરૂચના જંબુસર શહેરમાં મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે ભવ્ય નગર યાત્રા અને મહંત સ્વામી નૂતન સભાગૃહ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
સાળંગપુર BAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
વીરપુરના સંત શિરોમણી જલારામ બાપા વિશે સ્વામીએ કરેલા બફાટ બાદ ઉગ્ર વિરોધનો વંટોળ ફૂંકાયો છે,જ્યારે સ્વામીઓની પાપલીલાઓ સામે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.