શ્રેયસ ઐયરના સ્વાસ્થ્ય અંગે BCCIએ મોટી અપડેટ આપી, ભારત પરત ફરવામાં સમય લાગી શકે છે
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયરને સિડની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન ઐયરને પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી.
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયરને સિડની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન ઐયરને પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન પાછળની તરફ દોડતી વખતે કેચ પકડતી વખતે તે ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક સિડનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ઋષભ પંત (ભારત A ટીમના કેપ્ટન) ને જુલાઈમાં માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તેઓ રમતથી દૂર રહ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય ક્રિકેટમાં એવી અટકળો ચાલી રહી છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટૂંક સમયમાં ODI માંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. બં
આ વખતે IPLની કલોઝિંગ સેરેમની ખાસ રહેવાની છે. કલોઝિંગ સેરેમનીમાં BCCI એ ઓપરેશન સિંદૂરની જીતની ઉજવણી કરવા માટે અને સેનાની બહાદુરીને સલામ કરવા માટે ખાસ તૈયારી કરી છે
IPL 2025 ની 41મી મેચ આજે એટલે કે 23 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે.
ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર ઇશાંત શર્માને BCCI દ્વારા સજા કરવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચ માટે ઇશાંત શર્માને તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.