આજે ચીયરલીડર્સ અને ફટાકડા વિના IPL મેચ રમાશે, પહેલગામ હુમલા બાદ BCCIએ મોટું પગલું ભર્યું
IPL 2025 ની 41મી મેચ આજે એટલે કે 23 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે.
IPL 2025 ની 41મી મેચ આજે એટલે કે 23 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે.
ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર ઇશાંત શર્માને BCCI દ્વારા સજા કરવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચ માટે ઇશાંત શર્માને તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહે દરેક ફોર્મેટમાં કમાલ કરી બતાવી છે. તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શરમજનક હાર બાદ, BCCI એ ભારતીય ખેલાડીઓ પર લગામ કડક કરવાનું શરૂ કરી દીધું છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે સારા સમાચાર છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ IPL 2025ની સિઝનની તારીખ જાહેર કરી દીધી છે. આ વખતે IPL
BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગમાં દેવજીત સૈકિયા સેક્રેટરી તરીકે અને પ્રભતેજ સિંહ ભાટિયા ટ્રેઝરર તરીકે ચૂંટાયા હતા. જય શાહ ICCના અધ્યક્ષ બન્યા બાદ સૈકિયા
શિવમ દુબેને 6 ઓક્ટોબરથી શરૂ થનારી ભારત અને બાંગ્લાદેશ T20 શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને 21 વર્ષીય બેટ્સમેન તિલક વર્માને ટીમ ઈન્ડિયામાં સામેલ
BCCI સેક્રેટરી જય શાહે નવા NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)નું ઉદ્ધાટન કર્યું. 2000થી ચિન્નાસ્વામી સ્ટેડિયમ પરિસરમાં ચાલી રહેલ NCA હવે BCCI-સેન્ટર