“હેલેન કેલર" દિવસ નિમિત્તે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા સંગીત સંઘ્યા યોજાય...
રાષ્ટ્રીય અંધજન મંડળ", ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા “હેલેન કેલર" દિવસ નિમિત્તે અનોખી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય અંધજન મંડળ", ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા “હેલેન કેલર" દિવસ નિમિત્તે અનોખી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જર્મન બોડી બિલ્ડર અને પ્રખ્યાત યુટ્યુબ સ્ટાર જો લિન્ડનરનું 30 વર્ષની વયે નિધન થયું છે. જો લિન્ડનરના મૃત્યુ બાદ તેના લાખો ચાહકો આઘાતમાં છે.
ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કના સભાખંડ ખાતે આયોજિત વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવામાં આવી હતી.
વૈશ્વિક મુદ્દાઓનું વિશ્લેષણ કરતી અમેરિકાની પ્રતિષ્ઠિત મેગેઝિન 'ફોરેન પોલિસી'એ પશ્ચિમ એશિયામાં ભારતની મજબૂત સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે.
તાલુકાના ઇલાવ ગામે આવેલ આર.કે.વકીલ હાઈસ્કૂલમાં સુરતના હજીરા સ્થિત L&T કંપની દ્વારા સોલાર પેનલ અર્પણ કરવામાં આવી હતી
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી છે કે, ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ ત્રિપક્ષીય હાઈવેનું લગભગ 70 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટોલ ટેક્સથી ભરૂચ તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મહારાષ્ટ્રમાં રવિવારે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. શરદ પવારના ભત્રીજા અને વિપક્ષના નેતા અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા છે.