અંકલેશ્વર: જૂના બોરભાઠા બેટ ગામ સ્થિત ખોડિયાર માતાજીના મંદિરના 11માં પાટોત્સવની ઉજવણી
જૂના બોરભાઠા બેટ ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરના 11માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
જૂના બોરભાઠા બેટ ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરના 11માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકાનો શહેરમાંથી નીકળતો કચરો અંબિકા નદીના લાવવામાં આવે છે
કોરોના કાળમાં લગભગ બધા જ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને બહુ સિરિયસ થઈ ગયા છે.
ભરૂચ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા બકરી ઈદના તહેવારને લઈ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેથી અમરનાથ યાત્રાએ જતા યાત્રીઓને વિદાયમાન આપવામાં આવ્યું.
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા આરજેડી પાર્કમાં મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહે છે
ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગૌરીવ્રત અને જયા-પાર્વતી વ્રત કરતી કન્યાઓને ફળાહાર, સુકોમેવો અને અન્ય ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું