સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ..!
સમાજ સુધારક અને 'સુલભ ઈન્ટરનેશનલ'ના સ્થાપક બિંદેશ્વર પાઠકનું મંગળવારે નિધન થયું. બિંદેશ્વર પાઠકે દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.
સમાજ સુધારક અને 'સુલભ ઈન્ટરનેશનલ'ના સ્થાપક બિંદેશ્વર પાઠકનું મંગળવારે નિધન થયું. બિંદેશ્વર પાઠકે દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.
માંગરોળ તાલુકાના નવાપરા ગામે કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલા એક એપાર્મેન્ટમાં કરુણ ઘટના સામે આવી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ ઉપ પ્રમુખ અને ગુજરાત સેવા દળના પ્રમુખ મૌલિનભાઈ વૈષ્ણવનું ટૂંકી બીમારી બાદ આજે દુઃખદ અવસાન થયું છે.
સ્વસ્થ રહેવા માટે ખોરાકમાં વિટામીન્સ હોવું ખૂબ જ જરૂરી છે. તમે અત્યાર સુધી ઘણા વિટામીન્સ ના નામ તો સાંભડયા હશે.
જામનગરના દરેડની પંજાબ બેંકની શાખામાં આવેલ મહિલાઓના શૌચાલયમાંથી સ્પાય કેમેરો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જેમાં પાદરાના અભોર ગામમાં આચાર્યએ વિદ્યાર્થિનીઓને શૌચાલયમાં લઈ અડપલા કર્યા હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.
આજરોજ દેશના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું