ભરૂચ : ઝઘડીયાના ઉમધરા ગામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન, કૃષ્ણ જન્મોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
કૃષ્ણ જન્મોત્સવ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કથાના વક્તા તરીકે કથાકાર ગોવત્સ કિરણ કૃષ્ણજી મહારાજ પોતાની મધુરવાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા