ભરૂચ : બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણની મહત્વતા અંગે આંબેડકર ભવન ખાતે “ભૂલકા મેળો” યોજાયો…
ભરૂચ જિલ્લા પંચાયતના ICDS વિભાગ દ્વારા ભરૂચના કણબીવગા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિનું નિદર્શન કરવામાં આવ્યું