ભરૂચ: વાલિયાના 18 ગામોમાં GMDCના લિગ્નાઇટ પ્રોજેકટ સામે ઉકળતો ચરૂ, પર્યાવરણ લોક સુનાવણીમાં ભારે વિરોધ નોંધાવાયો
ધારાસભ્ય ચૈત્ર વસાવા સહિતના આગેવાનોએ જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ 18 ગામના લોકો માટે વિનાશકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર પાણીના ભાવે જમીન લઈ લેશે તેવો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો