ભરૂચ: ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડ્યા ફી લીધા વગર કેસ લડશે !
ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે થયેલ ચકચારી દુષ્કર્મના પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડયાએ સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવી છે