ભરૂચઅંકલેશ્વર:1 વર્ષના બાળક સાથે નવા પુન ગામના પતિ-પત્નિએ ફાગવેલ ધામની 200 કી.મી.ની પદયાત્રા શરૂ કરી પરિવાર 6 દિવસમાં 200 કી.મી.જેટલું અંતર પગપાળા કાપી ફાગવેલ પહોંચશે અને ભાથીજી મહારાજના દર્શન કરશે. પરિવાર એક દિવસમાં 30 કી.મી.જેટલું ચાલે છે.. By Connect Gujarat Desk 09 Nov 2024 15:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: જુના બોરભાઠા બેટ ગામે ભાથીજી મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન જુના બોરભાઠા બેટ ગામે 12 વર્ષથી બંધ ભાથીજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર સાથે ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે. By Connect Gujarat 18 Feb 2024 16:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn