ભાવનગર : વરતેજના એક જ પરિવારના 11 લોકોના અકસ્માતમાં મોત, ગામમાં શોકનો માહોલ
આણંદ-તારાપુર હાઇવે પર થયો ગોઝારો અકસ્માત, ભાવનગર જતી ઇકો કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાય.
આણંદ-તારાપુર હાઇવે પર થયો ગોઝારો અકસ્માત, ભાવનગર જતી ઇકો કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાય.
ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે સર્જાઈ કરુણાંતિકા, તળાવમાં ન્હાવા પડેલા 4 તરુણોનું ડૂબી જતાં મોત નીપજ્યું.