ભરૂચ : નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ભુદેવોએ સમુહ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા...
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં પાવન સલિલા માઁ નર્મદાના તટે આવેલ સંસ્કૃત પાઠશાળા ખાતે ભુદેવોએ સમૂહ યજ્ઞોપવીત ધારણ કર્યા હતા.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં પાવન સલિલા માઁ નર્મદાના તટે આવેલ સંસ્કૃત પાઠશાળા ખાતે ભુદેવોએ સમૂહ યજ્ઞોપવીત ધારણ કર્યા હતા.