અમરેલી : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભાજપના આગેવાનો-કાર્યકરો સાથે કર્યો સંવાદ...
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અમરેલી જીલ્લામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અમરેલી જીલ્લામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક સુરતમાં યોજાઈ રહી છે જેમાં વિવિધ સેશન અનુસાર આગેવાનો સંબોધન કરી રહ્યા છે.