ભરૂચ - અંકલેશ્વરમાં બ્લેક આઉટમાં લોકો સ્વયંભૂ જોડાયા, અડધો કલાક સુધી અંધારપટ
ભરૂચ અને અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષા ના ભાગરૂપે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમ્યાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં લોકો સ્વયંભૂ
ભરૂચ અને અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષા ના ભાગરૂપે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમ્યાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં લોકો સ્વયંભૂ
બીજા દિવસે પણ અંધારપટ જોવા મળ્યો હતો.નગર સેવા સદન દ્વારા વીજ બિલ ન ભરવામાં આવતા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે.
ભરૂચ નગરપાલિકાએ સ્ટ્રીટલાઇટનું બિલ નહી ભરતાં સોમવારે જોડાણો કાપી નાખવામાં આવતાં મુખ્યમાર્ગો પર અંધારપટ છવાઇ ગયો હતો.