અમદાવાદઅમદાવાદ : ભગવાન પરશુરામનું બોર્ડ, તકતી-ફોટાને 4 શખ્સોએ ખંડિત કર્યા, બ્રહ્મ સમાજમાં ભારે રોષ... શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં અસામાજિક તત્વોએ ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ફોટાને ખંડિત કરી સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. By Connect Gujarat 03 May 2022 16:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn