'ભારતના સ્વપ્નને પૂર્ણ કરતું બજેટ', PM મોદીએ નિર્મલા સીતારમણની પ્રશંસા કરી
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં બજેટ રજૂ કર્યું. બજેટમાં આવકવેરાની મર્યાદા વધારીને મધ્યમ વર્ગને રાહત આપવામાં આવી છે,
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં બજેટ રજૂ કર્યું. બજેટમાં આવકવેરાની મર્યાદા વધારીને મધ્યમ વર્ગને રાહત આપવામાં આવી છે,
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. તેમણે ૧૨ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને કરમુક્ત કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ સમય દરમિયાન તેમણે ઘણી મોટી જાહેરાતો કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે ૧૧ વાગ્યે બજેટ રજૂ કરશે. આ પહેલા LPG ગેસ સિલિન્ડરને લઈને રાહતના સમાચાર આવ્યા છે. આજથી LPG ગેસ સિલિન્ડર સસ્તો થઈ ગયો છે.
દેશનું સામાન્ય બજેટ રજુ થવા જઈ રહ્યું છે ત્યારે એશિયાની સોથી મોટી ઓદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ સરકાર પાસે વિશેષ આશા રાખીને બેઠા છે.
કેન્દ્રીય બજેટમાં સરકાર મધ્યમ વર્ગને મોટી રાહત આપી શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ રાહત આવકવેરામાં ફેરફારના સ્વરૂપમાં હોઈ શકે છે. બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુધ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલ બજેટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું