ભરૂચ: આમોદમાં આતંક મચાવનાર કપીરાજને વન વિભાગ દ્વારા પાંજરે પુરાયો,ગ્રામજનોએ લીધો હાશકારો
ભરૂચના આમોદમા આતંક મચાવનાર કપીરાજને જંગલ વિભાગ દ્વારા પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ભરૂચના આમોદમા આતંક મચાવનાર કપીરાજને જંગલ વિભાગ દ્વારા પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.