અમદાવાદ : ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા 36 હજારથી વધુ કેન્સરના દર્દીઓ માટે સ્ક્રિનિંગ હાથ ધરાયું
નિદાન જેટલું વહેલું બચવું એટલું સહેલુંના ધ્યેયમંત્ર સાથે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે 36 હજારથી વધુ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે, આ સ્ક્રિનિંગ દરમિયાન કેન્સરના 55 કેસ સામે આવ્યા છે.