અરવલ્લી : કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 યુવકના ઘટના સ્થળે મોત…
ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલ શામળાજી-રતનપુર ચેક પોસ્ટ નજીક કાર અને બસ વચ્ચે ગામખ્વાર અકસ્માત સર્જાતા 4 યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.
ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલ શામળાજી-રતનપુર ચેક પોસ્ટ નજીક કાર અને બસ વચ્ચે ગામખ્વાર અકસ્માત સર્જાતા 4 યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.
આછોદ ચોકડી પાસે રીફલેક્ટર લાઈટના અભાવે કાર ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી. જેમાં 2 મહિલાને ઇજા પહોંચી