ભરૂચ ભરૂચ:ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, ઠેર ઠેર ઝૂલૂસ નિકળ્યા ભરૂચ અને અંકલેશ્વરમાં ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા By Connect Gujarat 09 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સમગ્ર વિશ્વમાં ભરૂચમાં ઉજવાતા મેઘઉત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં ઉજવાય છે મેઘઉત્સવ, મેઘરાજાના મેળામાં માનવ મહેરામણ ઉમટયું By Connect Gujarat 19 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર: JCIની બહેનો દ્વારા ફ્રેન્ડશીપ ડેની અનોખી રીતે ઉજવણી,ગરીબોને ભોજન જમાડાયુ અંકલેશ્વરની જે.સી.આઈ.સંસ્થાની બહેનો ઘરેથી તૈયાર કરેલું ભોજન ગરીબ અને જરૂરિયાત મંદોને જમાડયું હતું By Connect Gujarat 08 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બેન્ક ઓફ બરોડા દ્વારા 115માં સ્થાપના દિવસની ઉજવણી,જનજાગૃતિ રેલીનું કરાયું આયોજન ૨૦ જુલાઈ ૧૯૦૮ દ્વારા બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી આજે પાંચ મહાદીપ અને ૧૭ દેશોમાં ૧૫ હજાર ગ્રાહકોને સેવા આપવામાં આવે છે By Connect Gujarat 20 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : એકતાનગર ખાતે વિશાળ જનમેદની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરશે એકતાનગર સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે મોટી જનમેદની અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. By Connect Gujarat 19 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંગીત સંધ્યા યોજાય ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પંડિત ઓમકારનાથ ઠાકોર ટાઉન હોલ- ભરૂચ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષતામાં “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજાયો.. By Connect Gujarat 01 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝાડેશ્વર SLD હોમ્સ નજીકના મેદાનમાં RSS વિભાગ દ્વારા પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરાઇ, પ્રતિપદા દિનનું મહત્વ જણાવ્યુ ઝાડેશ્વર રોડ સ્થિત SLD હોમ્સ નજીકના મેદાનમાં RSS વિભાગ દ્વારા ચૈત્ર સુદ એકમના દિવસે પ્રતિપદા દિવસની ઉજવણી કરવામાં આવી By Connect Gujarat 03 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત- 15મી નવેમ્બરને હવેથી રાજ્યમાં 'બાળવાર્તા દિન' તરીકે ઉજવાશે આગામી 15 નવેમ્બરના રોજ ગિજુભાઈ બધેકાની 137મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે By Connect Gujarat 14 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : દેશમાં કોરોના વેકસીનના 100 કરોડ ડોઝ અપાયાં, સયાજી હોસ્પિટલમાં થઇ ઉજવણી વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નરના હસ્તે આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કરાયાં.. By Connect Gujarat 22 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn