સુરત : સુરભી ડેરીમાંથી જપ્ત કરાયેલ પનીરનો જથ્થો નકલી હોવાનું સામે આવ્યું, પૃથ્થકરણમાં થયો ખુલાસો...
સુરત શહેરના ખટોદરા અને ઓલપાડ વિસ્તારની સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ પનીરના નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
સુરત શહેરના ખટોદરા અને ઓલપાડ વિસ્તારની સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ પનીરના નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિરમાં વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું.
થોપિયામાં જ્વાળામુખી ફાટવાથી ફ્લાઇટ કામગીરી પર પણ અસર પડી છે. હેઇલ ગુબ્બી વિસ્ફોટથી નીકળેલી રાખ મધ્ય પૂર્વના ભાગોમાં ફેલાઈ ગઈ છે
સરકાર હાલમાં CNAP, અથવા કોલિંગ નેમ પ્રેઝન્ટેશન નામની એક નવી સિસ્ટમનું પરીક્ષણ કરી રહી છે. મુખ્ય વિશેષતા એ છે કે આ સિસ્ટમ ટ્રુકોલર જેવી જ સુવિધાઓ પ્રદાન કરશે,
હિન્દી સિનેમાને બહેરેં ફિર ભી આયેંગે, શોલે, ચુપકે ચુપકે અને ચરસ જેવી ડઝનેક અવિસ્મરણીય ફિલ્મોથી સમૃદ્ધ બનાવનારા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
કુલદીપ યાદવે "રસ્તા" સાથે સરખામણી કરેલી વિકેટ પર, ભારતીય બેટ્સમેન અચાનક તૂટી પડ્યા, જાણે કે તેઓ મુશ્કેલ પીચ પર ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યા હોય.