ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ના કરતા આ કાર્યો, મા દુર્ગાને પ્રસન્ન કરવા અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
એવી માન્યતા છે કે નવરાત્રિમાં માં આદિશક્તિની ઉપાસના કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
એવી માન્યતા છે કે નવરાત્રિમાં માં આદિશક્તિની ઉપાસના કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
25 માર્ચ નવરાત્રિનો ચોથો દિવસ છે. નવરાત્રિના ચોથા દિવસે, મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવાની વિધિ છે.
દેવી ભગવતીની ઉપાસના કરવાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી છે. નવરાત્રિના નવ દિવસોમાં જ્ઞાનની પાંચ ઈન્દ્રિયો, પાંચ ઈંદ્રિયો ક્રિયા અને એક મન જે આ અગિયારનું સંચાલન કરે છે
દેશમાં ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે માતા રાનીની પુજા અર્ચનામાં સૌ કોય ભાવિ ભક્તો લીન થઇ ગયા છે.
માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ચૈત્ર મહિનામાં ઉજવાતી નવરાત્રીને ચૈત્ર નવરાત્રી કહેવાય છે.
મા દુર્ગાને સમર્પિત ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે એટલે કે 23 માર્ચ, 2023 ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ છે.
આજના દિવસે અમરેલી અને કચ્છ સહિતના વિવિધ જિલ્લાઓમાં રામનવમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં ઠેરઠેર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ સહિત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.