સુરેન્દ્રનગર: યાત્રાધામ ચોટીલા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા યાત્રીકોની સુવિધા માટે ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઇડ માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો
ગુજરાતમાં પ્રથમવાર ચોટીલા ખાતે મંદિર પર જવા માટે ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડનો ઉપયોગ કરાશે. આગામી સમયમાં ચામુંડા માતાજી મંદિરનો પણ જીર્ણોદ્વાર કરાશે