દેશ છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી,14 નક્સલવાદીઓ ને કર્યા ઠાર 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ મોટાપ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા By Connect Gujarat Desk 21 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કરીને સુરક્ષાદળનું વાહન ઉડાવ્યુ,નવ જવાન શહીદ IED બ્લાસ્ટમાં નવ જવાનો શહીદ થયા છે.જ્યારે અન્ય આઠ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત છે.નક્સલવાદીઓએ કુટરૂ માર્ગમાં સુરક્ષાદળના વાહનને ટાર્ગેટ બનાવ્યું હતુ. By Connect Gujarat Desk 06 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢમાં નિર્દયતા પૂર્વક પત્રકારની હત્યા કરનાર આરોપીની SITની હૈદરાબાદથી કરી ધરપકડ છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યામાં ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી. મુકેશ ચંદ્રાકરના માથા પર 15 ઈજાના નિશાન જોવા મળ્યા હતા. By Connect Gujarat Desk 06 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છત્તીસગઢમાં નક્સલી હુમલામાં બે જવાન શહીદ આ આઈઈડી બ્લાસ્ટ માં સુરક્ષા દળના બે જવાન શહીદ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે ચાર જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. By Connect Gujarat 18 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
Featured છત્તીસગઢ : નક્સલી હુમલામાં 22 જવાનો શહીદ, 15 નક્સલી ઠાર By Connect Gujarat 04 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn