અંકલેશ્વરના ચૌટાનાકા પાસે સર્કલ બનાવવાની પાલિકાની યોજના સામે ઉઠ્યો વિરોધનો સુર
અંકલેશ્વર શહેર તેના પૌરાણિક માહાત્મ્યથી પણ ઓળખાય છે,જોકે પાલિકા તંત્ર દ્વારા વિવિધ સમાજના જાહેર માર્ગો પર સર્કલ ઉભા કરીને શહેરની ઓળખ ભૂંસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.