નેપાળમાં “પ્લેન” ક્રેશ : કાઠમંડુથી પોખરા જઈ રહેલા વિમાન પહાડ સાથે ટકરાતાં 72 લોકોના મોત...!
નેપાળમાં રવિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. યતિ એરલાઇન્સના વિમાન ATR-72માં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા.
નેપાળમાં રવિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. યતિ એરલાઇન્સના વિમાન ATR-72માં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા.
ફિફા વર્લ્ડ કપ 2022માં અનેક પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે. સોમવારે પણ કતારના સ્ટેડિયમ પાસે એક અકસ્માત થયો હતો