ગુજરાત સુરેન્દ્રનગર : માવઠાથી રળોલ ગામે ઇસબગુલના પાકનો સોથ વળ્યો, રૂ. 2 કરોડથી વધુનું ખેડૂતોને નુકશાન..! સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 3-4 વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફેરવી દીધું છે. By Connect Gujarat 22 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આસો'માં અષાઢી માહોલ : ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ, પાક નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતીત… ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સંભાવના ઉદભવી છે. રાજ્યમાં ઠંડીની શરુઆતના સમયમાં બંગાળની ખાડીમાં સાયક્લોનીકલ એર સરક્યુલેશ અને વેસ્ટર્ન ડીસ્ટબર્નની અસર થતાં વાતાવરણ પલટાયું છે. By Connect Gujarat 07 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : ખેતીના પાકને બચાવવા સરકાર આવી આગળ; નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતો માટે કરી જાહેરાત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો, ઊભો પાક પાણી વિના સુકાઈ રહ્યો છે: ખેડૂતો. By Connect Gujarat 06 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn