સાબરકાંઠા: માવઠાના કારણે પ્રાંતિજમાં ફ્લાવરની ખેતી કરતા ખેડુતોને ફટકો, વરસાદના પાણીથી પાકના ભાવ ધોવાયા !
જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ફ્લાવર પકવતા ખેડુતો સહિત અન્ય ખેતી કરતા ખેડુતો ની હાલત કફોડી બની છે.
જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ફ્લાવર પકવતા ખેડુતો સહિત અન્ય ખેતી કરતા ખેડુતો ની હાલત કફોડી બની છે.