અંકલેશ્વર:ફીટ ઇન્ડિયા મૂવમેન્ટના સંદેશ સાથે કચ્છના આશાપુરા માતાજીના મઢ જઈ રહેલ સાયકલયાત્રીઓનું કરાયું સન્માન
આસ્થા ગ્રુપ સૂરતના ૭૫ સાયકલ યાત્રીઓ આશાપુરા માતાજીના મઢ ખાતે જવા રવાના થયા હતા. જેઓનું અંકલેશ્વરની પાટીદાર સમાજની વાડી ખાતે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.