ભરૂચ : ડો. બાબા સાહેબ આંબેડકરની 67મી પુણ્યતિથી નિમિત્તે અમોદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો...
ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર આજે તેમની સમાધિ 'સદૈવ અટલ' ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં.
જંબુસર તાલુકાના કારેલી ગામ સ્થિત ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને નેતાજી શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.