ભરૂચ: પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાની આજે પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે વિરમગામ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે
ગુજરાત કોંગ્રેસ સામે નારાજગીના સુર વચ્ચે આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હાર્દિકના નિવાસસ્થાન વિરમગામ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે
ભારતીય જનતા પાર્ટીના પુર્વ અધ્યક્ષ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિના અવસરે અંકલેશ્વરમાં આગેવાનો તથા કાર્યકરોએ શ્રધ્ધાંજલિ આપી હતી.
રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતે જણાવ્યુ હતું કે અહેમદ પટેલ સાથે તેઓના 40 વર્ષ કરતાં પણ વધુ સમયથી સંબંધ રહ્યા હતા.
કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ
આજરોજ અહેમદ પટેલની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો