અંકલેશ્વર : રૂ. 4.20 લાખના ભંગારના જથ્થા સાથે અંસાર માર્કેટ નજીકથી 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી.
નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ જવાના સર્વિસ રોડ ઉપરથી શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી સહીત બે ઈસમોને ૪.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ જવાના સર્વિસ રોડ ઉપરથી શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી સહીત બે ઈસમોને ૪.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ બંધ પેટ્રોલ પંપ ઉપર ભંગારમાં આપેલ પેટ્રોલ ટાંકીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી જવા પામી હતી.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા રોડ પરથી કારમાં શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે વલસાડના 3 આરોપીની અંકલેશ્વર રૂરલ પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચ એસઓજી પોલીસ અંકલેશ્વર શહેરમાં હનુમાન જયંતીના બંદોબસ્તમાં હાજર હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ SOG પોલીસનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં SOG ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલીંગમાં હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ’ ડીવીઝન પોલીસે સર્વોદય નગરથી આંબોલી માર્ગ ઉપર આવેલ સુકાવલી પાસેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 12,000થી વધુ લોકોના મોત થયા છે.