સુરત : લિંબાયત-વરાછામાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં મુક્ત કરનાર 100થી વધુ બે’દરકાર યુનિટને મનપા દ્વારા સીલ કરાયા...
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં મુક્ત કરનાર બેદરકાર 103 યુનિટને મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
/connect-gujarat/media/media_files/2025/09/21/surat-cma-2025-09-21-17-34-42.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/01/disilen-2025-08-01-15-37-43.jpeg)
/connect-gujarat/media/post_banners/9b6e1d52f1c427b9d2341814b5a603ed4fc4c47e12453a56fb2e97f17f95e526.jpg)