ભરૂચ ભરૂચ: ઝઘડિયા ચાર રસ્તા નજીક પશુ ભરેલ કન્ટેનરને નડ્યો અકસ્માત, 9 ભેંસના મોત ભરૂચના ઝઘડિયા ચાર રસ્તા નજીક પશુ ભરેલ કન્ટેનર ચાલકે સ્પીડ બ્રેકર કુદાવતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કન્ટેનર રોડની બાજુના વૃક્ષ સાથે ભટકાતા નવ પશુઓના મોત નીપજ્યા હતા. By Connect Gujarat Desk 02 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : અમરાવતી ખાડીમાં વધુ એકવાર અસંખ્ય માછલીના મોત, બે’જવાબદાર ઉદ્યોગો સામે ગ્રામજનોમાં રોષ... અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે By Connect Gujarat 26 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાગરાના કચ્છીપુરા ગામે 25 ઊંટના મોતનો મામલો, ONGC કંપનીએ સત્તાવાર નિવેદનમાં વાંચો શું કહ્યુ ભરૂચ વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે 25 ઊંટના મોતની ઘટનામાં ઓએનજીસી કંપનીએ પ્રેસ રિલીઝ જારી કરી છે. By Connect Gujarat 28 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: મોણવેલ ગામની સીમમાં શાહુડીના શિકાર માટે લગાવેલા ફાંસલામાં બે દીપડા ફસાય જાતા મોત, 2 આરોપીની ધરપકડ શાહુડીના શિકાર માટે લગાવેલા ફાંસલામાં બે દીપડા ફસાઈને મોતને ભેટતા વનવિભાગ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે By Connect Gujarat 12 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn